૯ દિવસીય દિવ્ય કાર્યક્રમ રૂપરેખા: પવિત્ર મંદિર નિત્ય નિયમ, ૫૧ કુંડી હરિયાગ, અમૃત કથા પારાયણ, ભવ્ય પોથીયાત્રા અને વિશ્વવિખ્યાત કલાકારોની રાત્રી સંગીત સંધ્યા.
મહોત્સવનો શુભારંભ, બપોરે ૩:૦૦ કલાકે મુખ્ય મંદિરથી ઉત્સવ સ્થળ સુધી ભવ્ય પોથીયાત્રા, સાંજે સભામંડપ ઉદ્ઘાટન અને હેમંત જોષી-નિશાદ સોની સંગીત સંધ્યા.
હેમંત જોષી અને નિશાદ સોની દ્વારા દિવ્ય ભક્તિમય રજુઆત
Dharmashala rooms and dormitory slots are available for advance allotment. Ensure comfortable lodging for your family and mandal.